Tuesday, October 6, 2015

સામાન્ય જ્ઞાન ક્વિઝ - ૨


    (જનરલ નોલેજ) 
       - લેખન : હરિ પટેલ (આચાર્ય)  
         childworldweb.blogspot.in    
    દરેક પ્રશ્નની નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરો. (દરેક સાચા જવાબ માટે 1 ગુણ છે.)

1.  મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
    (અ)  સાબરકાંઠા

    (બ)  અમદાવાદ

    (ક)   મહેસાણા

    (ડ)   અરવલ્લી

Monday, September 28, 2015

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ


       -દામોદર બોટાકદર

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
    એથી મીઠી તે મોરી માત રે,
     જનનીની જોડ, સખિ ! નહિ જડે રે લોલ.

Sunday, September 6, 2015

ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ



ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ,

           પ્રભુ,  એવું  માંગું  છું.

રહે જનમો જનમ તારો સાથ,

           પ્રભુ,  એવું  માંગું  છું...ભક્તિ

બાળવિશ્વ : જાણવા જેવું

બાળવિશ્વ : જાણવા જેવું:     બાળમિત્રો, આ વિભાગમાં દર પંદર દિવસે નવી જાણવા જેવી માહિતી ઉમેરાતી રહેશે. જે તમારા સામાન્ય જ્ઞાનમાં વધારો કરશે..આવું તો ઘણુંબધું છે આ બ્લોગ પર. એકવારની મુલાકાત કાયમી બની રહેશે.. -હરિ પટેલ (આચાર્ય)

બાળવિશ્વ : શાળા પ્રાર્થનાઓ

બાળવિશ્વ : શાળા પ્રાર્થનાઓ: આ વિભાગમાં શાળાઓમાં ગવાતી વિવિધ  ધર્મોની પ્રાર્થનાઓ મૂકવામાં આવશે. ૧.  સરસ્વતી માતા નમીએ નમીએ  ૨. વિદ્યા આપો મા શારદા રે....વગેરે; બાળમિત્રો,આ સિવાય ઘણુંબધું ! તમને રસ પડે તેવું ! મઝા પડે તેવું ! જરૂર એકવાર આ બ્લોગની મુલાકાત લો.- હરિ પટેલ (આચાર્ય)

મુન્ની

(બાળગીત)

    - હરિભાઇ ડી. પટેલ નાશાદ



કોયલ   કાળી  કાળી  છે,

મુન્ની  બહુ   રૂપાળી  છે.

Tuesday, September 1, 2015

સામાન્ય જ્ઞાન ક્વિઝ - ૧


    (જનરલ નોલેજ)
 - લેખન : હરિ પટેલ (આચાર્ય)
દરેક પ્રશ્નની નીચે આપેલા ચાર વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરો. (દરેક સાચા જવાબ માટે 1 ગુણ છે.)
  1. પાંચાળીનાં પૂર્યા ચીર,પાંડવ કામ કીદ્યાં રે.. -આ પંક્તિમાં પાંચાળી શબ્દ કોને માટે વાપરવામાં આવ્યો છે ?
    (અ)  કુન્તી
    (બ)  દ્રોપદી
    (ક)  ગાંધારી
    (ડ)  સુભદ્રા
  2.  આગ્રામાં આવેલો તાજમહાલ કોણે બંધાવ્યો હતો ?
   (અ)  અકબરે
   (બ)  બીરબલે
   (ક)  શાહજહાંએ
   (ડ)  હુમાયુએ

ઓગસ્ટ-૨૦૧૫ ના મહત્વના ન્યૂઝ


 
ઓગષ્ટ-2015
 મહત્વના બાળવિશ્વ ન્યૂઝ

  સંકલન - હરિ પટેલ (આચાર્ય)

દિલ્લીના ઔરંગઝેબ માર્ગને અબ્દુલ કલામ માર્ગ નામ અપાયું

       દિલ્લીમાં આવેલા ઔરંગઝેબ માર્ગ ને  આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું નામ આપવામાં આવેલ છે. હવેથી આ માર્ગ ઔરંગઝેબ માર્ગ ને  બદલે અબ્દુલ કલામ માર્ગ  તરીકે ઓળખાશે.

ગુજરાતના 6 શહેરોને સ્માર્ટ સીટી બનાવાશે

         કેન્દ્ર સરકારે તા- ૨૭/૦૮/૨૦૧૫ ને ગુરૂવારના રોજ પ્રથમ તબક્કામાં સ્માર્ટ સીટી તરીકે વિકસાવવામાં આવનારાં 98 શહેરોની યાદી જાહેર કરી છે.જેમાં ગુજરાતનાં 6 શહેરોનો સમાવેશ કરેલ છે.આ 6 શહેરોમાં ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને દાહોદનો સમાવેશ થયેલ છે.

ભારતના સૌથી મોટા 
સૈન્ય સંચાર ઉપગ્રહ જીસેટ-6 ને
સફળતાપૂર્વક અંતરિક્ષમાં તરતો મૂકાયો

             ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જેને ટૂંકમાં ઇસરો કહે છે.આ ઇસરોએ તા-૨૭/૦૮/૨૦૧૫ ને ગુરૂવારના રોજ સાંજે 4.52 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીષ ધવન સ્પેસ સેન્ટર થી ભારતનો સૌથી મોટો 2,117 કિ.ગ્રા. વજનનો સૈન્ય સંચાર ઉપગ્રહ જીસેટ-૬ ને સફળતાપૂર્વક અંતરિક્ષમાં તરતો મૂક્યો હતો.આ ઉપગ્રહ દ્વારા મળતી માહિતીનો ઉપયોગ સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવશે



Friday, August 21, 2015

હરિને ભજતાં હજુ કોઇની લાજ જાતાં...




હરિને ભજતાં હજુ કોઇની લાજ

                 જાતાં નથી જાણી રે,

જેની સુરતા શામળિયાની સાથ

                 વદે વેદ વાણી રે... હરિ.

Thursday, August 20, 2015

હાલો ભેરૂ ગામડે

                                                                 - નાથાલાલ દવે




એવા આવે છે ધરતીના સાદ રે,
        હાલો ભેરૂ ગામડે , હાલો ભેરૂ ગામડે.